ગુજરાતમાં હોળી-ધૂળેટી દરમિયાન કેટલા લોકોના મોત થયા?
ગુજરાતમાં હોળી-ધૂળેટીની ઉજવણી વચ્ચે અલગ-અલગ દુર્ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, આંકડો જાણીને ચોંકી જશો. અનેક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું.
ગુજરાતમાં હોળી-ધૂળેટીની ઉજવણી વચ્ચે અલગ-અલગ દુર્ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, આંકડો જાણીને ચોંકી જશો. અનેક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું.
સોનગઢમાં બાઈક અને એક્ટિવા સામસામે અથડાતાં ઘટના સ્થળે જ ત્રણેય આદિવાસી યુવકોના મોત થયા છે. જ્યારે એક યુવકની હાલત ગંભીર છે.
મધ્યપ્રદેશના ગુનાથી આવતા 50 મુસાફરો બસમાં સવાર હતા. Saputara ઘાટ પર બસ વહેલી સવારે ખીણમાં ખાબકતા 5 લોકોના મોત નીપજ્યા છે.