ગુજરાતમાં હોળી-ધૂળેટી દરમિયાન કેટલા લોકોના મોત થયા?

How many people died during Holi-Dhuleti in Gujarat

ગુજરાતમાં હોળી-ધૂળેટીની ઉજવણી વચ્ચે અલગ-અલગ દુર્ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, આંકડો જાણીને ચોંકી જશો. અનેક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું.

સોનગઢમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવીને પરત જતાં 3 યુવકોના મોત

songadh accident

સોનગઢમાં બાઈક અને એક્ટિવા સામસામે અથડાતાં ઘટના સ્થળે જ ત્રણેય આદિવાસી યુવકોના મોત થયા છે. જ્યારે એક યુવકની હાલત ગંભીર છે.

સાપુતારામાં ચારધામ યાત્રાએથી આવતી બસ ખીણમાં ખાબકી, 5નાં મોત

મધ્યપ્રદેશના ગુનાથી આવતા 50 મુસાફરો બસમાં સવાર હતા. Saputara ઘાટ પર બસ વહેલી સવારે ખીણમાં ખાબકતા 5 લોકોના મોત નીપજ્યા છે.