જ્યારે ડૉ.આંબેડકર રિવોલ્વર લઈને ગણેશ ઉત્સવમાં પહોંચ્યા…

ganesh festival

ડો.આંબેડકર સાથે વર્ષ 1926માં ગણેશ ઉત્સવ વખતે એક એવી ઘટના ઘટી હતી, જ્યારે તેમણે લોડેડ રિવોલ્વર લઈને ગણેશ ઉત્સવમાં જવું પડ્યું હતું.