ડો.આંબેડકરથી મોટા દેશભક્ત મેં બીજા જોયા નથીઃ રત્ના પાઠક શાહ
ડૉ.આંબેડકર વિશે અભિનેત્રી રત્ના પાઠક શાહે 15મી ઓગસ્ટે લોકશાહી અને રાષ્ટ્રીયતા વિશે એક વીડિયો બનાવ્યો છે, જેમાં તેમણે મહાનાયકની અનેક બાબતો શેર કરી છે.
ડૉ.આંબેડકર વિશે અભિનેત્રી રત્ના પાઠક શાહે 15મી ઓગસ્ટે લોકશાહી અને રાષ્ટ્રીયતા વિશે એક વીડિયો બનાવ્યો છે, જેમાં તેમણે મહાનાયકની અનેક બાબતો શેર કરી છે.
ડૉ.આંબેડકરે કાવતરાનો ભોગ બનેલા 47 નિર્દોષ આદિવાસીઓ અને ખેડૂતોને કેવી રીતે પોતાની અજોડ દલીલોથી ફાંસીની સજામાંથી ઉગારી લીધા તેની કહાની.
ડો. આંબેડકર વાયોલિન વગાડતા હતા તે વાત બહુ ઓછા લોકો જાણે છે. મધરાતે તેમના ઓરડામાંથી નીકળતા કરુણ સૂર પાછળ ક્યું દર્દ છુપાયેલું હતું?
ડો. આંબેડકરની પ્રતિમાની મોકાની જમીન પડાવી લેવા તોફાની તત્વોએ બે વર્ષમાં બે વાર પ્રતિમાને ખંડિત કરી નાખી. દલિતો રોષે ભરાયા.
ડો.આંબેડકરને આપણે તસવીરો અને પ્રતિમાઓમાં સંસદ તરફ આંગળી ચીંધતા જોયા છે. પરંતુ તેની પાછળનો અર્થ શું છે તે આપણને ખ્યાલ છે ખરા? જાણો બાબાસાહેબના ઈશારાનું સત્ય.
ગામમાં પરણવા આવેલી જાનમાં આવેલા જાનૈયાઓએ ડો.આંબેડકરની પ્રતિમાના મોં પર ધારદાર પતરું મારીને વિકૃત કરી નાખી.
ડો. આંબેડકરની અધૂરી આત્મકથા પાછળનું સત્ય શું છે? ‘વેઈટિંગ ફોર વિઝા’ થી ‘મારી આત્મકથા’ સુધીની સફર અને તેમના સંઘર્ષની અજાણી વાતો જાણો આ લેખમાં.
જાતિવાદી તત્વોએ બહુજન મહાનાયકો ડૉ. આંબેડકર અને ફૂલે દંપતીની પ્રતિમાઓ તોડી દૂર ફેંકી દીધી, ઘટનાને પગલે બહુજન સમાજમાં ભારે રોષ. ટોળેટોળાં ઉમટ્યાં.
રાજકોટના સરધારમાં બૌદ્ધ વિહારમાંથી બાબાસાહેબની પ્રતિમા હટાવી દેવાતા દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્વામીનારાયણના સાધુઓ સહિત 25 લોકો સામે ફરિયાદ.
ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના વિચારો આજે સાત સમંદર પાર હંગરી સુધી પહોંચી ગયા છે. જાણો શા માટે અહીંનો રોમા સમાજ બાબાસાહેબને પોતાના મુક્તિદાતા માની પૂજે છે.