કચ્છમાં બહુજન સંગઠનોએ એકસાથે ડૉ.આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી

kutch News

Kutch News: કચ્છમાં 6ઠ્ઠી ડિસેમ્બરે તમામ બહુજન સંગઠનોએ એકમંચ પર ડો.આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

વડોદરામાં 14 લોકોએ હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો

Vadodara 14 people embraced Buddhism renounced Hinduism

Buddhism News: વડોદરામાં ડૉ.આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિને 14 લોકોએ મનુવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો.

ડૉ. બાબાસાહેબ આંબેડકર: દલિત નેતા કે રાષ્ટ્ર નેતા?

framer of the constitution dr ambedkar

Dr Ambedkar special: શા માટે મનુવાદીઓ ડૉ.આંબેડકરને દલિત નેતા ગણાવી તેમની વિરાટ પ્રતિભાને મર્યાદિત કરવા મથે છે?

બંધારણના આમુખ વિશે ડૉ.આંબેડકર-નહેરુ શું માનતા હતા?

Preamble to the Indian Constitution:

Preamble to the Constitution: ‘અમે ભારતના લોકો’  શબ્દોથી શરૂ થતા બંધારણ વિશે ડો.આંબેડકર અને નહેરુના વિચારો કેવા હતા?

ડૉ. આંબેડકરને જ ભારતીય બંધારણના ઘડવૈયા કેમ કહેવામાં આવે છે?

Dr.Ambedkar

બંધારણ સભામાં 389 સભ્યો હોવા છતાં ડો.આંબેડકરને જ બંધારણના ઘડવૈયા કેમ કહેવામાં આવે છે તે વિસ્તારથી સમજો.

લગ્નમાં ડો.આંબેડકરના ફોટા લઈને કેમ નીકળ્યા છો?’ કહી સવર્ણોનો હુમલો

Dr. Ambedkars photo

Dalit News: દલિત યુવતીઓના લગ્નમાં ડૉ.આંબેડકરના ફોટા લઈને નીકળવા મુદ્દે સવર્ણોએ વાંધો ઉઠાવી જાનૈયાઓ સાથે મારામારી કરી.

જ્યારે ડૉ.આંબેડકરને હરાવવા માટે નહેરૂએ તેમની સામે પ્રચાર કર્યો!

Nehru campaigned against Dr. Ambedkar

ડો.આંબેડકરે શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશનમાંથી ઉમેદવારી કરી હતી. પણ કોંગ્રેસે તેમના PA ને જ તેમની સામે ઉભો રાખ્યો અને નહેરૂએ તેના માટે પ્રચાર કર્યો હતો.

‘એટલે બાબાસાહેબે ગળું આપ્યું એમ?’ કહેનાર પદ્મશ્રી હેમંત ચૌહાણે માફી માંગી?

Padma Shri Hemant Chauhan apologizes

જૂનાગઢના બહુજન એક્ટિવિસ્ટ નિખિલ ભીમવંશી સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં ડો.આંબેડકર વિશે અશોભનીય નિવેદન કરનાર પદ્મશ્રી હેમંત ચૌહાણે માફી માંગી?

જ્યારે ડૉ.આંબેડકર રિવોલ્વર લઈને ગણેશ ઉત્સવમાં પહોંચ્યા…

ganesh festival

ડો.આંબેડકર સાથે વર્ષ 1926માં ગણેશ ઉત્સવ વખતે એક એવી ઘટના ઘટી હતી, જ્યારે તેમણે લોડેડ રિવોલ્વર લઈને ગણેશ ઉત્સવમાં જવું પડ્યું હતું.

અંગ્રેજી વિશે ડો.આંબેડકર, જ્યોતિબા ફૂલે, પેરિયાર શું માનતા હતા?

english language

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, ‘અંગ્રેજી જાણનારને હવે શરમ આવશે’. તેમના આ નિવેદન બાદ બહુજન મહાપુરૂષો અંગ્રેજી વિશે શું માનતા હતા તે સમજીએ.