ડૉ.આંબેડકરનો એ ઐતિહાસિક કેસ, જેણે 47 ગરીબોને ફાંસીથી બચાવ્યા

The historic case of Dr Ambedkar

ડૉ.આંબેડકરે કાવતરાનો ભોગ બનેલા 47 નિર્દોષ આદિવાસીઓ અને ખેડૂતોને કેવી રીતે પોતાની અજોડ દલીલોથી ફાંસીની સજામાંથી ઉગારી લીધા તેની કહાની.

ડૉ.આંબેડકર મધરાતે કોની યાદમાં વાયોલિન વગાડતા હતા?

Dr Ambedkar play the violin

ડો. આંબેડકર વાયોલિન વગાડતા હતા તે વાત બહુ ઓછા લોકો જાણે છે. મધરાતે તેમના ઓરડામાંથી નીકળતા કરુણ સૂર પાછળ ક્યું દર્દ છુપાયેલું હતું?

ડો.આંબેડકરની પ્રતિમાને તોફાની તત્વોએ બે વર્ષમાં બે વખત ખંડિત કરી

Dr. Ambedkars statue vandalized

ડો. આંબેડકરની પ્રતિમાની મોકાની જમીન પડાવી લેવા તોફાની તત્વોએ બે વર્ષમાં બે વાર પ્રતિમાને ખંડિત કરી નાખી. દલિતો રોષે ભરાયા.

સંસદ તરફ ઈશારો કરતી ડો.આંબેડકરની આંગળી શું કહે છે?

Dr Ambedkars finger pointing towards Parliament

ડો.આંબેડકરને આપણે તસવીરો અને પ્રતિમાઓમાં સંસદ તરફ આંગળી ચીંધતા જોયા છે. પરંતુ તેની પાછળનો અર્થ શું છે તે આપણને ખ્યાલ છે ખરા? જાણો બાબાસાહેબના ઈશારાનું સત્ય.

જાનમાં આવેલા જાનૈયાઓએ ડો.આંબેડકરની પ્રતિમા ખંડિત કરી નાખી

vandalized the statue of Dr Ambedkar

ગામમાં પરણવા આવેલી જાનમાં આવેલા જાનૈયાઓએ ડો.આંબેડકરની પ્રતિમાના મોં પર ધારદાર પતરું મારીને વિકૃત કરી નાખી.

ડૉ.આંબેડકરની અધૂરી આત્મકથાનું પૂર્ણ સત્ય

Dr Ambedkars incomplete autobiography

ડો. આંબેડકરની અધૂરી આત્મકથા પાછળનું સત્ય શું છે? ‘વેઈટિંગ ફોર વિઝા’ થી ‘મારી આત્મકથા’ સુધીની સફર અને તેમના સંઘર્ષની અજાણી વાતો જાણો આ લેખમાં.

બાલાઘાટમાં બાબાસાહેબ અને ફૂલે દંપતીની પ્રતિમા ઉખાડીને ફેંકી દેવાઈ

Balaghats consulate

જાતિવાદી તત્વોએ બહુજન મહાનાયકો ડૉ. આંબેડકર અને ફૂલે દંપતીની પ્રતિમાઓ તોડી દૂર ફેંકી દીધી, ઘટનાને પગલે બહુજન સમાજમાં ભારે રોષ. ટોળેટોળાં ઉમટ્યાં.

રાજકોટના સરધારમાં ડૉ.આંબેડકરની પ્રતિમા ઉખાડીને ફેંકી દેવાતા રોષ

Sardhar Rajkot

રાજકોટના સરધારમાં બૌદ્ધ વિહારમાંથી બાબાસાહેબની પ્રતિમા હટાવી દેવાતા દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્વામીનારાયણના સાધુઓ સહિત 25 લોકો સામે ફરિયાદ.

હંગરીનો રોમા સમાજ કેમ ડૉ.આંબેડકરને મુક્તિદાતા માની પૂજે છે?

Roma community of Hungary worship Dr Ambedkar

ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના વિચારો આજે સાત સમંદર પાર હંગરી સુધી પહોંચી ગયા છે. જાણો શા માટે અહીંનો રોમા સમાજ બાબાસાહેબને પોતાના મુક્તિદાતા માની પૂજે છે.

ડૉ.આંબેડકરની પ્રતિમા અનાવરણ પહેલા ખંડિત, ભાજપ નેતાએ કહ્યું, ‘હાથ કાપી લાવો..’

Dr Ambedkar statue vandalized in Meerut

ડૉ. આંબેડકરની પ્રતિમા અનાવરણ થાય તે પહેલા અસામાજિક તત્વોએ તોડી પાડી. ભાજપના નેતાએ દલિતોને ઉશ્કેરતા કહ્યું, ‘આરોપીના હાથ કાપી લાવો હું 11 લાખનું ઈનામ આપીશ.’