સંસદ તરફ ઈશારો કરતી ડો.આંબેડકરની આંગળી શું કહે છે?
ડો.આંબેડકરને આપણે તસવીરો અને પ્રતિમાઓમાં સંસદ તરફ આંગળી ચીંધતા જોયા છે. પરંતુ તેની પાછળનો અર્થ શું છે તે આપણને ખ્યાલ છે ખરા? જાણો બાબાસાહેબના ઈશારાનું સત્ય.
ડો.આંબેડકરને આપણે તસવીરો અને પ્રતિમાઓમાં સંસદ તરફ આંગળી ચીંધતા જોયા છે. પરંતુ તેની પાછળનો અર્થ શું છે તે આપણને ખ્યાલ છે ખરા? જાણો બાબાસાહેબના ઈશારાનું સત્ય.
ગામમાં પરણવા આવેલી જાનમાં આવેલા જાનૈયાઓએ ડો.આંબેડકરની પ્રતિમાના મોં પર ધારદાર પતરું મારીને વિકૃત કરી નાખી.
ડો. આંબેડકરની અધૂરી આત્મકથા પાછળનું સત્ય શું છે? ‘વેઈટિંગ ફોર વિઝા’ થી ‘મારી આત્મકથા’ સુધીની સફર અને તેમના સંઘર્ષની અજાણી વાતો જાણો આ લેખમાં.
જાતિવાદી તત્વોએ બહુજન મહાનાયકો ડૉ. આંબેડકર અને ફૂલે દંપતીની પ્રતિમાઓ તોડી દૂર ફેંકી દીધી, ઘટનાને પગલે બહુજન સમાજમાં ભારે રોષ. ટોળેટોળાં ઉમટ્યાં.
રાજકોટના સરધારમાં બૌદ્ધ વિહારમાંથી બાબાસાહેબની પ્રતિમા હટાવી દેવાતા દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્વામીનારાયણના સાધુઓ સહિત 25 લોકો સામે ફરિયાદ.
ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના વિચારો આજે સાત સમંદર પાર હંગરી સુધી પહોંચી ગયા છે. જાણો શા માટે અહીંનો રોમા સમાજ બાબાસાહેબને પોતાના મુક્તિદાતા માની પૂજે છે.
ડૉ. આંબેડકરની પ્રતિમા અનાવરણ થાય તે પહેલા અસામાજિક તત્વોએ તોડી પાડી. ભાજપના નેતાએ દલિતોને ઉશ્કેરતા કહ્યું, ‘આરોપીના હાથ કાપી લાવો હું 11 લાખનું ઈનામ આપીશ.’
બાહુબલીના ડિરેક્ટરના પિતા અને ભાજપ સાંસદ વિજયેન્દ્ર પ્રસાદે ડો.આંબેડકરનું અપમાન કર્યું
Dr. Ambedkar જે ત્રણ પુસ્તકો વાંચીને ચોધાર આંસુએ રડી પડેલા તેમાંનું એક આ હતું. પુસ્તકનો અર્થ જ દુ:ખ, દરિદ્ર, ગરીબ, કંગાળ, ચીંથરેહાલ, પીડિત એવો થાય છે.
Madhuri Jadhav Nasik: મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજને પ્રજાસત્તાક દિવસના ભાષણમાં ડૉ.આંબેડકરનું નામ ન લેતા ડ્યુટી પર તૈનાત દલિત મહિલા કર્મચારી વિફરી.