સંસદ તરફ ઈશારો કરતી ડો.આંબેડકરની આંગળી શું કહે છે?

Dr Ambedkars finger pointing towards Parliament

ડો.આંબેડકરને આપણે તસવીરો અને પ્રતિમાઓમાં સંસદ તરફ આંગળી ચીંધતા જોયા છે. પરંતુ તેની પાછળનો અર્થ શું છે તે આપણને ખ્યાલ છે ખરા? જાણો બાબાસાહેબના ઈશારાનું સત્ય.

જાનમાં આવેલા જાનૈયાઓએ ડો.આંબેડકરની પ્રતિમા ખંડિત કરી નાખી

vandalized the statue of Dr Ambedkar

ગામમાં પરણવા આવેલી જાનમાં આવેલા જાનૈયાઓએ ડો.આંબેડકરની પ્રતિમાના મોં પર ધારદાર પતરું મારીને વિકૃત કરી નાખી.

ડૉ.આંબેડકરની અધૂરી આત્મકથાનું પૂર્ણ સત્ય

Dr Ambedkars incomplete autobiography

ડો. આંબેડકરની અધૂરી આત્મકથા પાછળનું સત્ય શું છે? ‘વેઈટિંગ ફોર વિઝા’ થી ‘મારી આત્મકથા’ સુધીની સફર અને તેમના સંઘર્ષની અજાણી વાતો જાણો આ લેખમાં.

બાલાઘાટમાં બાબાસાહેબ અને ફૂલે દંપતીની પ્રતિમા ઉખાડીને ફેંકી દેવાઈ

Balaghats consulate

જાતિવાદી તત્વોએ બહુજન મહાનાયકો ડૉ. આંબેડકર અને ફૂલે દંપતીની પ્રતિમાઓ તોડી દૂર ફેંકી દીધી, ઘટનાને પગલે બહુજન સમાજમાં ભારે રોષ. ટોળેટોળાં ઉમટ્યાં.

રાજકોટના સરધારમાં ડૉ.આંબેડકરની પ્રતિમા ઉખાડીને ફેંકી દેવાતા રોષ

Sardhar Rajkot

રાજકોટના સરધારમાં બૌદ્ધ વિહારમાંથી બાબાસાહેબની પ્રતિમા હટાવી દેવાતા દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્વામીનારાયણના સાધુઓ સહિત 25 લોકો સામે ફરિયાદ.

હંગરીનો રોમા સમાજ કેમ ડૉ.આંબેડકરને મુક્તિદાતા માની પૂજે છે?

Roma community of Hungary worship Dr Ambedkar

ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના વિચારો આજે સાત સમંદર પાર હંગરી સુધી પહોંચી ગયા છે. જાણો શા માટે અહીંનો રોમા સમાજ બાબાસાહેબને પોતાના મુક્તિદાતા માની પૂજે છે.

ડૉ.આંબેડકરની પ્રતિમા અનાવરણ પહેલા ખંડિત, ભાજપ નેતાએ કહ્યું, ‘હાથ કાપી લાવો..’

Dr Ambedkar statue vandalized in Meerut

ડૉ. આંબેડકરની પ્રતિમા અનાવરણ થાય તે પહેલા અસામાજિક તત્વોએ તોડી પાડી. ભાજપના નેતાએ દલિતોને ઉશ્કેરતા કહ્યું, ‘આરોપીના હાથ કાપી લાવો હું 11 લાખનું ઈનામ આપીશ.’

રાજામૌલીના પિતા અને ભાજપ સાંસદ વિજયેન્દ્ર પ્રસાદે ડો.આંબેડકરનું અપમાન કર્યું

BJP MP Vijayendra Prasad insulted Dr Ambedkar

બાહુબલીના ડિરેક્ટરના પિતા અને ભાજપ સાંસદ વિજયેન્દ્ર પ્રસાદે ડો.આંબેડકરનું અપમાન કર્યું

એ પુસ્તક જે વાંચીને Dr. Ambedkar ચોધાર આંસુએ રડ્યા હતા

એ પુસ્તક જે વાંચીને ડો.આંબેડકર ચોધાર આંસુએ રડ્યા હતા - AI Image

Dr. Ambedkar જે ત્રણ પુસ્તકો વાંચીને ચોધાર આંસુએ રડી પડેલા તેમાંનું એક આ હતું. પુસ્તકનો અર્થ જ દુ:ખ, દરિદ્ર, ગરીબ, કંગાળ, ચીંથરેહાલ, પીડિત એવો થાય છે.

‘ભલે સસ્પેન્ડ કરી દો, બોલો ડૉ.આંબેડકરનું નામ કેમ ન લીધું?’

madhuru jadhav nasik

Madhuri Jadhav Nasik: મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજને પ્રજાસત્તાક દિવસના ભાષણમાં ડૉ.આંબેડકરનું નામ ન લેતા ડ્યુટી પર તૈનાત દલિત મહિલા કર્મચારી વિફરી.