ડૉ.આંબેડકરની પ્રતિમા અનાવરણ પહેલા ખંડિત, ભાજપ નેતાએ કહ્યું, ‘હાથ કાપી લાવો..’
ડૉ. આંબેડકરની પ્રતિમા અનાવરણ થાય તે પહેલા અસામાજિક તત્વોએ તોડી પાડી. ભાજપના નેતાએ દલિતોને ઉશ્કેરતા કહ્યું, ‘આરોપીના હાથ કાપી લાવો હું 11 લાખનું ઈનામ આપીશ.’
ડૉ. આંબેડકરની પ્રતિમા અનાવરણ થાય તે પહેલા અસામાજિક તત્વોએ તોડી પાડી. ભાજપના નેતાએ દલિતોને ઉશ્કેરતા કહ્યું, ‘આરોપીના હાથ કાપી લાવો હું 11 લાખનું ઈનામ આપીશ.’
બાહુબલીના ડિરેક્ટરના પિતા અને ભાજપ સાંસદ વિજયેન્દ્ર પ્રસાદે ડો.આંબેડકરનું અપમાન કર્યું
Dr. Ambedkar જે ત્રણ પુસ્તકો વાંચીને ચોધાર આંસુએ રડી પડેલા તેમાંનું એક આ હતું. પુસ્તકનો અર્થ જ દુ:ખ, દરિદ્ર, ગરીબ, કંગાળ, ચીંથરેહાલ, પીડિત એવો થાય છે.
Madhuri Jadhav Nasik: મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજને પ્રજાસત્તાક દિવસના ભાષણમાં ડૉ.આંબેડકરનું નામ ન લેતા ડ્યુટી પર તૈનાત દલિત મહિલા કર્મચારી વિફરી.
ભારતના રાષ્ટ્રધ્વજમાં વચ્ચે ચરખાને બદલે અશોક ચક્ર લગાવવામાં ડો.આંબેડકરનો ખૂબ જ મહત્વનો રોલ હતો.
ધર્મ પરિવર્તન કરતા પહેલા ડો.આંબેડકરે કરેલું વ્યાપક સંશોધન અને વિવિધ ધર્મોનો અભ્યાસ ચોંકાવનારા છે.
ડૉ.આંબેડકરે નોટબંધી વિશે વર્ષો અગાઉ જે આગાહીઓ કરી હતી સાચી પડી. જાણો જિનિયસ ડો.આંબેડકરે શું કહ્યું હતું.
ડૉ.આંબેડકરના ફોટા પર થૂંકનાર વીરેન્દ્ર મિશ્રાને ઝડપી પાડી પોલીસે ડો.આંબેડકર જિંદાબાદ બોલાવડાવી પરેડ કરાવી.
ગ્વાલિયરમાં ડો.આંબેડકરનો ફોટો બાળવા મુદ્દે જાતિવાદી અનિલ મિશ્રા સહિત 7 લોકો સામે FIR નોંધાઈ.
અહીં મનુસ્મૃતિ આધારિત રામરાજ્ય અને ડો.આંબેડકરના બંધારણીય રાજ્યની તુલના કરાઈ છે. તમે જ નક્કી કરો ક્યું સારું?