કેમ તમિલનાડુમાં રાજકીય પક્ષો બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ નથી આપતા?

Tamil Nadu news

તમિલનાડુમાં માત્ર DMK અને AIADMK જ નહીં, પરંતુ કોંગ્રેસ અને ભાજપે પણ આ વિધાનસભા ચૂંટણીમાં કોઈ બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ નથી આપી. જાણો કેમ?