દલિત સગીરાએ રેપ બાદ બાળકને જન્મ આપ્યો, નરાધમ ઝબ્બે
દલિત સગીર વિદ્યાર્થીની રેપ બાદ ગર્ભવતી થઈ ગઈ. બાળક જન્મતા બીકના કારણે તેને કચરામાં ફેંકી દેતા ઘટના પ્રકાશમાં આવી.
દલિત સગીર વિદ્યાર્થીની રેપ બાદ ગર્ભવતી થઈ ગઈ. બાળક જન્મતા બીકના કારણે તેને કચરામાં ફેંકી દેતા ઘટના પ્રકાશમાં આવી.
થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર આત્મદાહ જેવા અતિગંભીર કેસોમાં રાજ્યની ભાજપ સરકારને કારણે પીડિતો ન્યાયથી વંચિત.