આ રીતે ‘ભણશે ગુજરાત?’ નર્મદા જિલ્લાની 145 શાળાઓમાં માત્ર એક શિક્ષક
‘ભણશે ગુજરાત’ના મસમોટા દાવાઓ વચ્ચે જમીની વાસ્તવિકતા જુદી. નર્મદા જિલ્લામાં 145 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે.
‘ભણશે ગુજરાત’ના મસમોટા દાવાઓ વચ્ચે જમીની વાસ્તવિકતા જુદી. નર્મદા જિલ્લામાં 145 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે.
ગુજરાતમાં આદિવાસી વિસ્તારોની હાલત કેવી છે તેના વિશે ખુદ રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે નર્મદા-છોટાઉદેપુર જિલ્લામાં અનેક આંગણવાડીઓના મકાન નથી.