‘પાઈથનનું કામ માત્ર બ્રાહ્મણ-ક્ષત્રિય કરે, તું Java કે સફાઈકામ કર!’
હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટના એન્જિનિયરે ફરિયાદ નોંધાવી છે કે, દલિત હોવાને કારણે તેને પાઈથન પ્રોજેક્ટથી દૂર રાખી સફાઈકામ સોંપી દેવાયું.
હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટના એન્જિનિયરે ફરિયાદ નોંધાવી છે કે, દલિત હોવાને કારણે તેને પાઈથન પ્રોજેક્ટથી દૂર રાખી સફાઈકામ સોંપી દેવાયું.