જોષી સાહેબ, કેમ મને પીરસવા નહોતા દેતા એ હવે સમજાય છે’
આભડછેટનો અનુભવઃ ધાનેરાના દેવજીભાઈ પરમાર લખે છે, “જોષી સાહેબ, મધ્યાહન ભોજન પીરસવા કેમ કદી વણકરના છોકરાને નહોતા મોકલતા તે મને હવે સમજાય છે.”
આભડછેટનો અનુભવઃ ધાનેરાના દેવજીભાઈ પરમાર લખે છે, “જોષી સાહેબ, મધ્યાહન ભોજન પીરસવા કેમ કદી વણકરના છોકરાને નહોતા મોકલતા તે મને હવે સમજાય છે.”