બિરસા મુંડા-બાબાસાહેબની પ્રતિમા લગાવતા આદિવાસીઓ પર લાઠીચાર્જ
બિરસા મુંડા અને ડો. આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવા મુદ્દે આદિવાસીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, સ્થિતિ તંગ.
બિરસા મુંડા અને ડો. આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવા મુદ્દે આદિવાસીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, સ્થિતિ તંગ.
Birsa Munda ની 150મી જન્મજયંતિની ઉજવણી શરુ થઈ ચૂકી છે ત્યારે જાણો કોણ હતા બિરસા મુંડા અને શા માટે તેમને ‘ભગવાન’ કહેવાય છે.