દલિતોએ સવારે ડૉ.આંબેડકરની પ્રતિમા સ્થાપી, મનુવાદીઓએ રાત્રે તોડી નાખી
મનુવાદી તત્વોના મનમાં મહાનાયક ડો.આંબેડકર અને તેમના વિચારો પ્રત્યે કેટલું ઝેર ભરેલું છે તેની આ ઘટના સાબિતી છે. તેઓ બાબાસાહેબની પ્રતિમાને પણ સહન નથી કરી શકતા.
મનુવાદી તત્વોના મનમાં મહાનાયક ડો.આંબેડકર અને તેમના વિચારો પ્રત્યે કેટલું ઝેર ભરેલું છે તેની આ ઘટના સાબિતી છે. તેઓ બાબાસાહેબની પ્રતિમાને પણ સહન નથી કરી શકતા.