બ્રાહ્મણ જજે મનુસ્મૃતિનો શ્લોક ટાંકી આરોપીઓને સજા સંભળાવી
Bahraich case: બ્રાહ્મણ જજે મનુસ્મૃતિનો શ્લોક ટાંકીને મુસ્લિમ આરોપીઓને સજા સંભળાવતા હોબાળો મચ્યો?
Bahraich case: બ્રાહ્મણ જજે મનુસ્મૃતિનો શ્લોક ટાંકીને મુસ્લિમ આરોપીઓને સજા સંભળાવતા હોબાળો મચ્યો?
મોદી સરકારની લેબર પોલિસીના ડ્રાફ્ટમાં મનુસ્મૃતિના ઉલ્લેખ હોવાને લઈને હોબાળો મચ્યો છે. ડ્રાફ્ટમાં મનુસ્મૃતિમાંથી પ્રેરણા લેવાઈ હોવાથી વિપક્ષોએ વિરોધ કર્યો છે.