રાજકોટ મનપામાં 200 સફાઈકર્મીઓના વારસદારોની નોકરી અટકી

Rajkot news

રાજકોટ મનપામાં સફાઈ કામદારોનો હોબાળો. વાલ્મિકી સમાજે મેયરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી.