રાજકોટના દલિત યુવક ભાવેશ વાણવીની હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયો
Dalit News: રાજકોટમાં દલિત યુવક ભાવેશની હત્યા કરી નાસતા ફરતા મુખ્ય આરોપી હમીર જોગરાણાને ક્રાઈમ બ્રાંચે અંકલેશ્વરથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Dalit News: રાજકોટમાં દલિત યુવક ભાવેશની હત્યા કરી નાસતા ફરતા મુખ્ય આરોપી હમીર જોગરાણાને ક્રાઈમ બ્રાંચે અંકલેશ્વરથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં દલિત પત્રકાર ભાવેશ વાણવીની હત્યાના વિરોધમાં ગાંધીનગર સુધી મૃતદેહ લઈ જવાની ચીમકી બાદ પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધાં છે. જાણો અત્યાર સુધીનું અપડેટ.
રાજકોટ AIIMS ના ટ્રેઈની દલિત ડોક્ટર રતનકુમાર મેઘવાળને તેની સાથે ભણતા 5 વિદ્યાર્થીઓએ ટોર્ચર કરી આત્મહત્યા કરવા મજબૂર કર્યો હતો. જાણો આપઘાત પાછળનું રહસ્ય.
રાજકોટમાં દલિત પત્રકાર ભાવેશ વાણવીની જૂની અદાવતમાં સમાધાનના બહાને બોલાવી 6 શખ્સોએ પાઈપ અને કુહાડીના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે.
રાજકોટ AIIMSના દલિત ઈન્ટર્ન ડૉક્ટરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો. દોઢ મહિનામાં બીજી વખત પ્રયાસ કરી જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં માનસિક તણાવનો ઉલ્લેખ.
Rajkot Jungleshwar Demolition Latest Update: રાજકોટના જંગલેશ્વરમાં ઐતિહાસિક મેગા ડિમોલિશન વચ્ચે હજારો દલિત-લઘુમતી પરિવારો રઝળી પડ્યા. તંત્ર સામે ગરીબો લાચારી.
રાજકોટ ભાજપના ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા માતાજીના માંડવામાં ધૂણતા અને સાંકળ મારતા જોવા મળતા અંધશ્રદ્ધા મુદ્દે વિવાદ જાગ્યો છે.
રાજકોટના લોધિકા તાલુકાના ચીભડા ગામે ભાજપના પૂર્વ સાંસદે ઉદ્યોગપતિ સાથે મળી 11 એકર જમીન પચાવી પાડી.
રાજકોટના સરધારમાં સ્વામીનારાયણના લોકો દ્વારા ડૉ.આંબેડકરની પ્રતિમા તોડીને ફેંકી દેવાતા એટ્રોસિટીની ફરિયાદ થઈ.
રાજકોટમાં ભાજપના નેતાની સ્કૂલે પોલીસ બંદોબસ્ત માંગ્યા વિના પ્રવાસ યોજ્યો. સંચાલકોની બેદરકારીને કારણે વિદ્યાર્થીનું મોત.