પટેલ સીએમે પટેલોના કેસો પાછા ખેંચ્યા, દલિતો-ઠાકોરોના ક્યારે?
વિંછીયામાં યોજાયેલા કોળી-ઠાકોર મહાસંમેલનમાં પાટીદારોની જેમ અન્ય સમાજના લોકો પર થયેલા કેસો સરકાર ક્યારે પરત ખેંચશે તે સવાલે જોર પકડ્યું હતું.
વિંછીયામાં યોજાયેલા કોળી-ઠાકોર મહાસંમેલનમાં પાટીદારોની જેમ અન્ય સમાજના લોકો પર થયેલા કેસો સરકાર ક્યારે પરત ખેંચશે તે સવાલે જોર પકડ્યું હતું.