‘કોળીનો ચાળો ન કરે એવું કરીશ’, બગદાણા કેસમાં હીરા સોલંકી મેદાનમાં

Bagdana news

બગદાણામાં માયાભાઈ આહિરના પુત્ર દ્વારા કથિત રીતે કોળી યુવક પર કરાયેલા હુમલામાં હવે ‘ભાઈ’ હીરા સોલંકીની એન્ટ્રી.

પટેલ સીએમે પટેલોના કેસો પાછા ખેંચ્યા, દલિતો-ઠાકોરોના ક્યારે?

Koli Thakor Mahasammelan Vinchiya

વિંછીયામાં યોજાયેલા કોળી-ઠાકોર મહાસંમેલનમાં પાટીદારોની જેમ અન્ય સમાજના લોકો પર થયેલા કેસો સરકાર ક્યારે પરત ખેંચશે તે સવાલે જોર પકડ્યું હતું.