‘કોળીનો ચાળો ન કરે એવું કરીશ’, બગદાણા કેસમાં હીરા સોલંકી મેદાનમાં
બગદાણામાં માયાભાઈ આહિરના પુત્ર દ્વારા કથિત રીતે કોળી યુવક પર કરાયેલા હુમલામાં હવે ‘ભાઈ’ હીરા સોલંકીની એન્ટ્રી.
બગદાણામાં માયાભાઈ આહિરના પુત્ર દ્વારા કથિત રીતે કોળી યુવક પર કરાયેલા હુમલામાં હવે ‘ભાઈ’ હીરા સોલંકીની એન્ટ્રી.
વિંછીયામાં યોજાયેલા કોળી-ઠાકોર મહાસંમેલનમાં પાટીદારોની જેમ અન્ય સમાજના લોકો પર થયેલા કેસો સરકાર ક્યારે પરત ખેંચશે તે સવાલે જોર પકડ્યું હતું.