આઝાદી બાદ પહેલીવાર ગામમાં દલિત વરરાજા ઘોડે ચડ્યા

dalit groom

દેશ ભલે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ ગયો પણ દલિતો માટે આજે પણ લોકશાહી કેટલી દૂર છે તેનું આ ઘટના ઉદાહરણ છે.