વિજાપુરના માઢીમાં ઠાકોરોએ દલિત વરરાજાને ઘોડી પરથી નીચે ઉતાર્યા
વિજાપુરના માઢી ગામે જાતિવાદી ઠાકોરોએ ઘોડી પર બેસીને પરણવા નીકળેલા દલિત વરરાજાને જાતિસૂચક અપશબ્દો કહી ઘોડી પરથી નીચે ઉતાર્યા. એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.
વિજાપુરના માઢી ગામે જાતિવાદી ઠાકોરોએ ઘોડી પર બેસીને પરણવા નીકળેલા દલિત વરરાજાને જાતિસૂચક અપશબ્દો કહી ઘોડી પરથી નીચે ઉતાર્યા. એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.
દલિત વરરાજા મોટા ઉપાડે હિંદુ હોવાના વહેમમાં પત્ની સાથે મંદિરમાં પૂજા કરવા ગયા હતા. જાતિવાદી તત્વોએ મંદિરમાં પ્રવેશવા ન દીધાં. ફરિયાદ કરી તો સામાજિક બહિષ્કાર કર્યો.
દલિત વરરાજાની જાનમાં રક્ષકો જ ભક્ષકો બન્યા, પોલીસે જાનૈયાઓને દોડાવી-દોડાવીને ફટકાર્યા. હુમલામાં વરરાજા સહિત અનેક લોકો ઘાયલ.
દેશ આઝાદ થયાના 78 વર્ષ બાદ દલિત વરરાજા ઘોડીએ ચડ્યાં. જાતિવાદી તત્વોની કદી દલિતોને ઘોડીએ ચડવા દેતા નહોતા.
વરરાજાની કાર બાળકીને અડી જતા જાતિવાદી તત્વોએ જાન પર હુમલો કરી દીધો. વરરાજા માર મારતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.
દલિત વરરાજાની જાનને ક્ષત્રિયોએ પોતાની હવેલીમાં ઉતારો આપ્યો. ઘોડીની લગામ પકડી રાખી વરરાજાને છેક મંડપ સુધી દોરી ગયા.
દેશ ભલે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ ગયો પણ દલિતો માટે આજે પણ લોકશાહી કેટલી દૂર છે તેનું આ ઘટના ઉદાહરણ છે.
બે વર્ષ પહેલા ગામમાં દલિત વરરાજાના વરઘોડા પર સવર્ણ ગુંડાઓએ હુમલો કર્યો હતો. આવું ફરીથી ન થાય તે માટે યુવકના ભાઈએ પોલીસ રક્ષણ માંગ્યું હતું.
જાતિવાદી ગુંડાઓએ દલિત વરરાજા બગીમાં બેસીને જાન લઈને આવશે તો તોફાન કરવાની ધમકી આપી હતી, એ પછી કડક પોલીસ સુરક્ષા વચ્ચે જાન માંડવે પહોંચી.
વરરાજા માંડવે પહોંચ્યા હતા અને જાન પોંખાઈ રહી ત્યારે જ જાતિવાદી તત્વો દાદાગીરી કરતા પહોંચી ગયા અને વરરાજાને ઘોડી પરથી ઉતારી ઘોડી પોતાની સાથે લઈ ગયા.