અમદાવાદના દલિતો-આદિવાસીઓ સાથે મોટો ખેલ થઈ ગયો!

Ahmedabad news

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને સર્વે કર્યા વિના જ દલિતો-આદિવાસીઓ માટે રૂ. 3761 કરોડ ફાળવ્યા છે. પરંતુ તે વાપરશો ક્યાં અને કેવી રીતે તેનો તંત્ર પાસે કોઈ જવાબ નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાંચ નવા વિસ્તારો ઉમેરાશે

Ahmedabad Municipal Corporation

એએમસીની હદમાં સાણંદ, મહેમદાવાદ, બારેજા, કલોલ અને દહેગામને મર્જ કરી દેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.