Ahmedabad Plane Crash મામલે AI ના બે પૂર્વ કર્મચારીઓનો મોટો ધડાકો
Ahmedabad Plane Crash મામલે Air India ના બે પૂર્વ કર્મચારીઓએ મોટો ધડાકો કર્યો છે. તેમણે આ મામલે પીએમ મોદીને પત્ર લખીને જાણ કરી છે.
Ahmedabad Plane Crash મામલે Air India ના બે પૂર્વ કર્મચારીઓએ મોટો ધડાકો કર્યો છે. તેમણે આ મામલે પીએમ મોદીને પત્ર લખીને જાણ કરી છે.
BJP ના નેતાઓએ ભૂતકાળમાં Air India ની સર્વિસને લઈને ફરિયાદો કરી હતી. પરંતુ ક્યારેય કોઈ તપાસ કરવામાં આવ્યાનું જાણમાં નથી.