દલિતના લગ્નમાં ડો.આંબેડકરના ગીતો વાગતા રાજપૂતોએ હુમલો કર્યો

dalit news

દલિત યુવકની જાનમાં ડો.આંબેડકરના ગીતો વાગતા ગામના રાજપૂતોએ જાન પર પથ્થરમારો કર્યો. અનેક લોકો ઘાયલ થયા. 7ની ધરપકડ.