‘સ્તન પકડવા એ રેપ નથી’ વાળા ચૂકાદા પર સુપ્રીમ કોર્ટેનો સ્ટે
Supreme Court એ કહ્યું, આ નિવેદન કાયદાના સિદ્ધાંતોથી સંપૂર્ણપણે દૂર, અસંવેદનશીલ અને અમાનવીય દ્રષ્ટિકોણ દર્શાવે છે તેથી પ્રતિબંધ મૂકવો જરૂરી છે.
Supreme Court એ કહ્યું, આ નિવેદન કાયદાના સિદ્ધાંતોથી સંપૂર્ણપણે દૂર, અસંવેદનશીલ અને અમાનવીય દ્રષ્ટિકોણ દર્શાવે છે તેથી પ્રતિબંધ મૂકવો જરૂરી છે.
અલાહાબાદ હાઈકોર્ટના જજ રામ મનોહર નારાયણ મિશ્રાએ આવું નિવેદન કરીને પોક્સો જેવા ગંભીર ગુનાના આરોપીઓ પર લાગેલી કલમોને પણ સુધારી હતી.