શું ધર્મ બદલવાથી જાતિ બદલાય? પાદરી બનેલી વ્યક્તિને સુપ્રીમ કોર્ટનો આંચકો
શું ધર્મ બદલવાથી વર્ષો જૂની જાતિ અને તેના પર થતા અત્યાચારો અટકી જાય છે? જાણો સુપ્રીમ કોર્ટે દલિતમાંથી ખ્રિસ્તી પાદરી બનેલી વ્યક્તિને SC દરજ્જો કેમ ન આપ્યો.
શું ધર્મ બદલવાથી વર્ષો જૂની જાતિ અને તેના પર થતા અત્યાચારો અટકી જાય છે? જાણો સુપ્રીમ કોર્ટે દલિતમાંથી ખ્રિસ્તી પાદરી બનેલી વ્યક્તિને SC દરજ્જો કેમ ન આપ્યો.
દેશની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજો વિરુદ્ધ 8,630 ફરિયાદો મળી. જાણો ક્યા ચીફ જસ્ટિસના કાર્યકાળમાં સૌથી વધુ ફરિયાદો મળી?
સુપ્રીમ કોર્ટે UGC પ્રમોશન ઓફ ઇક્વિટી રેગ્યુલેશન્સ 2026 પર સ્ટે મૂકી દીધો છે. કહ્યું, નિયમો પ્રથમ દ્રષ્ટિએ સ્પષ્ટ નથી, દુરુપયોગ થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે ચૂકાદો. મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ SC/ST/OBCનો હક.
Special story: સુપ્રીમ કોર્ટમાં દલિત અધિકારોના ચૂકાદાઓને લઈને ચોંકાવનારો સર્વે. સવર્ણ જજોએ દલિતોની સરખામણી જાનવરો, વિકલાંગો સાથે કરી.
જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ સુપ્રીમ કોર્ટ પર ગંભીર આરોપો લગાવ્યા છે.
એડવોકેટ શોભા ગુપ્તાએ કહ્યું, આઝાદીના 75 વર્ષ પછી પણ મહિલાઓને પ્રતિનિધિત્વ માટે કોર્ટનો સંપર્ક કરવો પડે તે દુઃખદ.
CJI BR Gavai પર ચાલુ કોર્ટમાં એક મનુવાદી બ્રાહ્મણ વકીલે જૂતું ફેંકીને હુમલો કર્યો હતો. બ્રાહ્મણ વકીલે નારા લગાવ્યા, ‘સનાતન કા અપમાન નહીં સહેગા હિંદુસ્તાન.’
ખજૂરાહોના મંદિરમાં વિષ્ણુની મૂર્તિ તૂટી જતા એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં PIL કરી હતી. CJI બી.આર. ગવઈએ સુનાવણીમાં જે કહ્યું તે ચર્ચાનો વિષય બન્યું છે.
વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. જાણો સીજેઆઈની અધ્યક્ષતાની બેંચે શું કહ્યું.