રામ મંદિરમાં દાન ગણતા અનુકલ્પ મિશ્રાએ 3 વર્ષમાં ફાર્મહાઉસ-ઘર ખરીદ્યા
અયોધ્યા રામ મંદિરના દાનની ચોરીના કેસમાં ઝડપાયેલા આરોપી અનુકલ્પ મિશ્રાએ ત્રણ વર્ષમાં લાખોની મિલકત, ઘર, વાહન કેવી રીતે ખરીદ્યા તેનો ખુલાસો થયો છે.
અયોધ્યા રામ મંદિરના દાનની ચોરીના કેસમાં ઝડપાયેલા આરોપી અનુકલ્પ મિશ્રાએ ત્રણ વર્ષમાં લાખોની મિલકત, ઘર, વાહન કેવી રીતે ખરીદ્યા તેનો ખુલાસો થયો છે.