અમરેલી સિવિલમાં દેવીપૂજક મહિલાનું મોત, સમાજ 13 દિવસથી ધરણા પર
અમરેલી સિવિલ હોસ્પિટલની કથિત બેદરકારીએ એક ગરીબ દેવીપૂજક પરિવારનો આધાર છીનવ્યો છે. 13 દિવસથી ન્યાય માટે ભટકતા પરિવારે હવે રાષ્ટ્રપતિ પાસે હસ્તક્ષેપની માંગ કરી છે.
અમરેલી સિવિલ હોસ્પિટલની કથિત બેદરકારીએ એક ગરીબ દેવીપૂજક પરિવારનો આધાર છીનવ્યો છે. 13 દિવસથી ન્યાય માટે ભટકતા પરિવારે હવે રાષ્ટ્રપતિ પાસે હસ્તક્ષેપની માંગ કરી છે.