ટિફિનમાં નોનવેજ લાવતા શાળાએ ત્રણ મુસ્લિમ બાળકોને કાઢી મૂક્યા
આચાર્યે બાળકોની માતાને કહ્યું કે હું એવા બાળકોને નહીં ભણાવું જે Non Veg ખાઈ મોટા થઈને મંદિરોનો નાશ કરે. આ ઘટનાથી બાળકોના માનસપટ પર ઘેરી અસર પડી છે.
આચાર્યે બાળકોની માતાને કહ્યું કે હું એવા બાળકોને નહીં ભણાવું જે Non Veg ખાઈ મોટા થઈને મંદિરોનો નાશ કરે. આ ઘટનાથી બાળકોના માનસપટ પર ઘેરી અસર પડી છે.