ભારતના બૌદ્ધો દશેરાને બદલે ‘અશોક વિજયાદશમી’ કેમ ઉજવે છે?

Ashoka Vijayadashami

ભારતમાં હિંદુઓ આજે દશેરા ઉજવશે, બીજી તરફ બૌદ્ધો અશોક વિજયાદશમી ઉજવશે. જાણો બૌદ્ધો માટે અશોક વિજયાદશમી શા માટે મહત્વનો દિવસ છે.