મહેસાણામાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ધમ્મ નગરયાત્રા નીકળી
પરિશુદ્ધ બૌદ્ધ સંઘ સંચાલિત સુજાતા બુદ્ધ વિહાર દ્વારા મહેસાણામાં 2570મી બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ઉપાસકોની ભવ્ય ધમ્મ નગરયાત્રા અને વિવિધ સ્પર્ધાઓ યોજાઈ.
પરિશુદ્ધ બૌદ્ધ સંઘ સંચાલિત સુજાતા બુદ્ધ વિહાર દ્વારા મહેસાણામાં 2570મી બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ઉપાસકોની ભવ્ય ધમ્મ નગરયાત્રા અને વિવિધ સ્પર્ધાઓ યોજાઈ.
જ્યારે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની જ્વાળાઓ ભભૂકી રહી હતી, ત્યારે પીએમ મોદીએ વિશ્વને ‘બુદ્ધ’નો શાંતિ સંદેશ આપવાને બદલે ઈઝરાયલની મિસાઈલ ટેકનોલોજીના ગુણગાન કેમ ગાયા?
ટેક્સાસથી શરૂ થયેલી 108 દિવસની કઠિન યાત્રા બાદ 24 બૌદ્ધ ભિક્ષુઓ વોશિંગ્ટન ડીસી પહોંચ્યા, વિશ્વ શાંતિ અને માનવતાનો સંદેશ આપ્યો.
અમદાવાદના સુખરામનગરમાં 13 પરિવારોના 29 લોકોએ મનુવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો.
ભારતમાં હિંદુઓ આજે દશેરા ઉજવશે, બીજી તરફ બૌદ્ધો અશોક વિજયાદશમી ઉજવશે. જાણો બૌદ્ધો માટે અશોક વિજયાદશમી શા માટે મહત્વનો દિવસ છે.
ઓડિશાના રાજ્યપાલ હરિ કંભમપતિના નેતૃત્વમાં વિયેતનામમાં એક મહિના સુધી પ્રદર્શન બાદ તથાગત બુદ્ધના અવશેષો ભારત લાવવામાં આવ્યા.
મનુવાદીઓએ બુદ્ધને વિષ્ણનો અવતાર ગણાવ્યા, તેમના ઉપદેશોનું બ્રાહ્મણીકરણ કર્યું. જાણો બીજી કઈ ચાલાકીથી તેમણે બુદ્ધ અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું.