ઈઝરાયલમાં PM મોદીને ‘બુદ્ધ’ કેમ યાદ ન આવ્યા?

didnt PM Modi remember Buddha in Israel

જ્યારે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની જ્વાળાઓ ભભૂકી રહી હતી, ત્યારે પીએમ મોદીએ વિશ્વને ‘બુદ્ધ’નો શાંતિ સંદેશ આપવાને બદલે ઈઝરાયલની મિસાઈલ ટેકનોલોજીના ગુણગાન કેમ ગાયા?

અમેરિકામાં બૌદ્ધ ભિક્ષુઓની 3700 કિમીની ‘શાંતિ પદયાત્રા’ પૂર્ણ

peace walk in America

ટેક્સાસથી શરૂ થયેલી 108 દિવસની કઠિન યાત્રા બાદ 24 બૌદ્ધ ભિક્ષુઓ વોશિંગ્ટન ડીસી પહોંચ્યા, વિશ્વ શાંતિ અને માનવતાનો સંદેશ આપ્યો.

અમદાવાદમાં 13 પરિવારોના 29 લોકોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો

Ahmedabad news

અમદાવાદના સુખરામનગરમાં 13 પરિવારોના 29 લોકોએ મનુવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો.

ભારતના બૌદ્ધો દશેરાને બદલે ‘અશોક વિજયાદશમી’ કેમ ઉજવે છે?

Ashoka Vijayadashami

ભારતમાં હિંદુઓ આજે દશેરા ઉજવશે, બીજી તરફ બૌદ્ધો અશોક વિજયાદશમી ઉજવશે. જાણો બૌદ્ધો માટે અશોક વિજયાદશમી શા માટે મહત્વનો દિવસ છે.

તથાગત બુદ્ધના અવશેષો વિયેતનામથી ભારત પરત લવાયા

relics of tathagata buddha

ઓડિશાના રાજ્યપાલ હરિ કંભમપતિના નેતૃત્વમાં વિયેતનામમાં એક મહિના સુધી પ્રદર્શન બાદ તથાગત બુદ્ધના અવશેષો ભારત લાવવામાં આવ્યા.

કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?

Buddha

મનુવાદીઓએ બુદ્ધને વિષ્ણનો અવતાર ગણાવ્યા, તેમના ઉપદેશોનું બ્રાહ્મણીકરણ કર્યું. જાણો બીજી કઈ ચાલાકીથી તેમણે બુદ્ધ અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું.