લગ્નમાં ડો.આંબેડકરના ફોટા લઈને કેમ નીકળ્યા છો?’ કહી સવર્ણોનો હુમલો
Dalit News: દલિત યુવતીઓના લગ્નમાં ડૉ.આંબેડકરના ફોટા લઈને નીકળવા મુદ્દે સવર્ણોએ વાંધો ઉઠાવી જાનૈયાઓ સાથે મારામારી કરી.
Dalit News: દલિત યુવતીઓના લગ્નમાં ડૉ.આંબેડકરના ફોટા લઈને નીકળવા મુદ્દે સવર્ણોએ વાંધો ઉઠાવી જાનૈયાઓ સાથે મારામારી કરી.