અયોધ્યામાં વિદ્યાર્થી ભૂલ કરશે તો ‘રામ’ લખવાની સજા કરાશે!

Ayodhya news

અયોધ્યા મેડિકલ કોલેજમાં હવેથી કોઈ વિદ્યાર્થીની ભૂલ પકડાશે તો તે વિદ્યાર્થીને ભૂલ મુજબ 11 થી લઈને 51 હજાર વાર ‘રામ નામ’ લખવાની સજા કરાશે.