ડૉક્ટરે ફોન પર સૂચના આપી ડિલિવરી કરાવતા માતા-બાળકનું મોત
ડૉક્ટરની ગેરહાજરીમાં અણઘડ સ્ટાફ દ્વારા ફોન પર સૂચના મેળવી ડિલિવરી કરાવાતા માતા અને નવજાત બાળકે જીવ ગુમાવ્યો.
ડૉક્ટરની ગેરહાજરીમાં અણઘડ સ્ટાફ દ્વારા ફોન પર સૂચના મેળવી ડિલિવરી કરાવાતા માતા અને નવજાત બાળકે જીવ ગુમાવ્યો.
Ayodhya fire: અયોધ્યાના રાજઘાટ પર શ્રી લક્ષ્મી નારાયણ મહાયજ્ઞમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. મંડપ, હવન કુંડ બળીને ખાખ. યુપી સરકારના મંત્રીઓ, નેતાઓ હાજર રહેવાના હતા.
અયોધ્યામાં લગ્ન પ્રસંગમાં આવેલી દલિત સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી.
અયોધ્યાના સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદને તેમના જ મતવિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં આમંત્રણ ન અપાયું.
અયોધ્યા મેડિકલ કોલેજમાં હવેથી કોઈ વિદ્યાર્થીની ભૂલ પકડાશે તો તે વિદ્યાર્થીને ભૂલ મુજબ 11 થી લઈને 51 હજાર વાર ‘રામ નામ’ લખવાની સજા કરાશે.
તિરુપતિ બાલાજી, વૃંદાવન બાદ હવે અયોધ્યાના પ્રખ્યાત હનુમાનગઢી મંદિરના પ્રસાદના લાડુ અને ઘીમાં ભેળસેળ સામે આવી છે.
દલિત વસ્તીમાં બે જગ્યાએ આગ લાગતા 9 દલિત પરિવારોના ઘર બળી ગયા, 38 વિઘા ઘઉં અને 300 સાગના વૃક્ષો રાખ થઈ ગયા.