ડૉક્ટરે ફોન પર સૂચના આપી ડિલિવરી કરાવતા માતા-બાળકનું મોત

Mother newborn die while delivering baby over phone

ડૉક્ટરની ગેરહાજરીમાં અણઘડ સ્ટાફ દ્વારા ફોન પર સૂચના મેળવી ડિલિવરી કરાવાતા માતા અને નવજાત બાળકે જીવ ગુમાવ્યો.

અયોધ્યામાં મહાયજ્ઞમાં ભીષણ આગ લાગી, 1251 હવન કુંડ બળીને ખાખ

Ayodhya fire

Ayodhya fire: અયોધ્યાના રાજઘાટ પર શ્રી લક્ષ્મી નારાયણ મહાયજ્ઞમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. મંડપ, હવન કુંડ બળીને ખાખ. યુપી સરકારના મંત્રીઓ, નેતાઓ હાજર રહેવાના હતા.

રામનગરી અયોધ્યામાં દલિત સગીરા પર અપહરણ બાદ દુષ્કર્મ

dalit news

અયોધ્યામાં લગ્ન પ્રસંગમાં આવેલી દલિત સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી.

હું દલિત છું એટલે રામમંદિરના ધજારોહણમાં ન બોલાવ્યો’

Dalit news

અયોધ્યાના સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદને તેમના જ મતવિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં આમંત્રણ ન અપાયું.

અયોધ્યામાં વિદ્યાર્થી ભૂલ કરશે તો ‘રામ’ લખવાની સજા કરાશે!

Ayodhya news

અયોધ્યા મેડિકલ કોલેજમાં હવેથી કોઈ વિદ્યાર્થીની ભૂલ પકડાશે તો તે વિદ્યાર્થીને ભૂલ મુજબ 11 થી લઈને 51 હજાર વાર ‘રામ નામ’ લખવાની સજા કરાશે.

અયોધ્યાના હનુમાનગઢી મંદિરના પ્રસાદના લાડુ-ઘીમાં ભેળસેળ નીકળી!

Ayodhya Hanumangarhi Temple Prasad

તિરુપતિ બાલાજી, વૃંદાવન બાદ હવે અયોધ્યાના પ્રખ્યાત હનુમાનગઢી મંદિરના પ્રસાદના લાડુ અને ઘીમાં ભેળસેળ સામે આવી છે.

દલિતવાસમાં આગ લાગતા 9 દલિત પરિવારોના ઘર બળીને ખાખ

dalit news

દલિત વસ્તીમાં બે જગ્યાએ આગ લાગતા 9 દલિત પરિવારોના ઘર બળી ગયા, 38 વિઘા ઘઉં અને 300 સાગના વૃક્ષો રાખ થઈ ગયા.