BJP નેતાએ લખ્યું, ‘બાબાસાહેબે નહીં B N રાવે બંધારણ ઘડ્યું?’

framer of the constitution dr ambedkar

અમદાવાદ ભાજપના એક નેતાએ ડો.આંબેડકરને બદલે બી.એન.રાવને બંધારણના ઘડવૈયા તરીકે પ્રોજેક્ટ કરી નવો વિવાદ ઉભો કર્યો છે.