છઠ પૂજા દરમિયાન 83 લોકોના ડૂબી જવાથી મોત, 14 હજુ ગુમ
છઠ પૂજા દરમિયાન અલગ અલગ જગ્યાએ ડૂબી જવાથી 83 લોકોના મોત થઈ ગયા છે, 14 લોકો ગુમ છે. મૃતકોમાં અનેક બાળકો પણ સામેલ છે.
છઠ પૂજા દરમિયાન અલગ અલગ જગ્યાએ ડૂબી જવાથી 83 લોકોના મોત થઈ ગયા છે, 14 લોકો ગુમ છે. મૃતકોમાં અનેક બાળકો પણ સામેલ છે.