બોધગયા મુક્તિ આંદોલન તીવ્ર બન્યું, ભિક્ષુઓ રસ્તા પર ઉતર્યા

bodh gaya liberation movement

બોધિગયાને બ્રાહ્મણવાદની પકડમાંથી છોડાવવા માટે છેડાયેલું બોધિગયા મુક્તિ આંદોલન સરકારના દમન બાદ વધુ તીવ્ર બન્યું છે અને દેશ-દુનિયાભરમાંથી આવેલા ભિક્ષુઓ હવે રસ્તા પર ઉતરી આવ્યા છે.

Bodhi Gaya માં બૌદ્ધ ભિખ્ખુઓનું આંદોલન, અનેકની તબિયત લથડી

Bodhigaya Strike (2)

Bodhi Gaya નો વહીવટ બૌદ્ધ ધર્મીઓને સોંપવાને લઈને બૌદ્ધ ભિખ્ખુઓ દ્વારા 9 દિવસથી ભૂખ હડતાળ ચાલી રહી છે. જેમાં અનેક ભિખ્ખુઓની તબિયત લથડી છે.