સુરતના સ્વામીનારાયણ મંદિરમાંથી બે વિદ્યાર્થીનીઓના મૃતદેહ મળ્યાં

Swaminarayan Temple in Surat

સુરતના ડીંડોલીમાં કોલેજિયન સખીઓએ ChatGPT પર આત્મહત્યાની રીતો શોધી મંદિરના બાથરૂમમાં જીવન ટૂંકાવ્યું. ડિજિટલ યુગનો લાલબત્તી સમાન કિસ્સો.