સુરતમાં યોગ ગુરુ પ્રદીપ ગુરૂજીના આશ્રમમાંથી નકલી નોટોનું કારખાનું ઝડપાયું

Pradeep Guruji Yoga Foundation Surat Fake Note Factory

સુરતમાં ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા એક યોગ ગુરુના આશ્રમમાંથી કરોડો રૂપિયાની નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું છે. વેબ સિરીઝને પણ આંટી મારે તેવો ખેલાડી ઝડપાયો.

સુરતના સ્વામીનારાયણ મંદિરમાંથી બે વિદ્યાર્થીનીઓના મૃતદેહ મળ્યાં

Swaminarayan Temple in Surat

સુરતના ડીંડોલીમાં કોલેજિયન સખીઓએ ChatGPT પર આત્મહત્યાની રીતો શોધી મંદિરના બાથરૂમમાં જીવન ટૂંકાવ્યું. ડિજિટલ યુગનો લાલબત્તી સમાન કિસ્સો.

સુરતમાં જાતિસૂચક 75 જેટલા વિસ્તારોના નામ બદલવામાં આવશે

Surat indicating caste will be changed

સુરત મહાનગરપાલિકા દ્વારા જાતિવાદી માનસિકતા દૂર કરવા શહેરના 75 જેટલા જાતિસૂચક વિસ્તારોના નામ બદલવામાં આવશે.

સુરતના તડકેશ્વરમાં 21 કરોડમાં બનેલી ટાંકી લોકાર્પણ પહેલા જ ધડામ!

Tank in Tadkeshwar Surat

સુરતના તડકેશ્વરમાં રૂ. 21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી લોકાર્પણ પહેલા જ ધરાશાયી. 33 ગામોને પીવાનું પાણી નહીં મળે.

સુરતમાં પાટીદારોના ડરથી ગાયિકા આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ

Singer Aarti Sanganis program cancelled

સુરતમાં આરતી સાંગાણી એક લગ્ન પ્રંસગમાં ગીત ગાવા પહોંચે એ પહેલાં વિરોધ. પટેલોએ કહ્યું, એકપણ પ્રોગ્રામ થવા નહીં દઈએ.

અંતિમવિધિના પૈસા ન હોવાથી મૃતદેહ હોસ્પિટલમાં તરછોડી દીધો

Aadivasi News

Aadivasi News: અંકલેશ્વરની આદિવાસી યુવતીનું સુરત સિવિલમાં મોત થયું. પરિવાર પાસે અંતિમવિધિના પૈસા નહોતા, મૃતદેહ તરછોડી દીધો.

સુરતમાં BLO યુવતીનું શંકાસ્પદ મોત, અત્યાર સુધીમાં 4ના મોત

surat blo death news

ગુજરાતભરમાં SIR અંતર્ગત કરવામાં આવતી BLO કામગીરીને લઈને સરકારી કર્મચારીઓમાં ભારે રોષ છે. સુરતમાં વધુ એક BLO યુવતીનું શંકાસ્પદ મોત થયું છે.

સુરતમાં ગરબામાં મુસ્લિમ ઢોલવાદકોને બોલાવાતા બજરંગ દળે બબાલ કરી!

surat garba

સુરતમાં ગરબાના એક કાર્યક્રમમાં મુસ્લિમ ઢોલવાદકોને બોલાવવામાં આવ્યા હોવાથી બજરંગ દળ-VHP ના કાર્યકરોએ તોફાન મચાવ્યું હતું.

સુરતમાં સિવિલ હોસ્પિટલમાં બળાત્કારી આસારામના ફોટાની પૂજા-આરતી કરાઈ!

surat news

સુરતમાં સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર સહિતનો સ્ટાફ બળાત્કારાની આસારામની અંધભક્તિમાં લીન થયો. સુપરિન્ટેન્ડેન્ટ અજાણ.

ઐતિહાસિક ક્ષણ! સુરતમાં ડો.આંબેડકરની અસ્થિ કળશયાત્રા યોજાશે

Dr. Ambedkars Ashti Kalsha Yatra

સુરત એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અહીં આગામી તા. 21 સપ્ટેમ્બર 2025ને રવિવારના રોજ મહાનાયક ડો.બાબાસાહેબ આંબેડકરની અસ્થિ કળશયાત્રા યોજાશે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ અસ્થિ કળશયાત્રાને લઈને સુરતના બહુજન સમાજમાં ભારે ઉત્સાહ છે. સુરત ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે ભારતીય બૌદ્ધ મહાસભા સુરત દ્વારા આ અસ્થિ કળશયાત્રાનું … Read more