સુરતમાં ગરબામાં મુસ્લિમ ઢોલવાદકોને બોલાવાતા બજરંગ દળે બબાલ કરી!
સુરતમાં ગરબાના એક કાર્યક્રમમાં મુસ્લિમ ઢોલવાદકોને બોલાવવામાં આવ્યા હોવાથી બજરંગ દળ-VHP ના કાર્યકરોએ તોફાન મચાવ્યું હતું.
સુરતમાં ગરબાના એક કાર્યક્રમમાં મુસ્લિમ ઢોલવાદકોને બોલાવવામાં આવ્યા હોવાથી બજરંગ દળ-VHP ના કાર્યકરોએ તોફાન મચાવ્યું હતું.
સુરતમાં સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર સહિતનો સ્ટાફ બળાત્કારાની આસારામની અંધભક્તિમાં લીન થયો. સુપરિન્ટેન્ડેન્ટ અજાણ.
સુરત એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અહીં આગામી તા. 21 સપ્ટેમ્બર 2025ને રવિવારના રોજ મહાનાયક ડો.બાબાસાહેબ આંબેડકરની અસ્થિ કળશયાત્રા યોજાશે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ અસ્થિ કળશયાત્રાને લઈને સુરતના બહુજન સમાજમાં ભારે ઉત્સાહ છે. સુરત ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે ભારતીય બૌદ્ધ મહાસભા સુરત દ્વારા આ અસ્થિ કળશયાત્રાનું … Read more
સુરતમાં એક જ રાતમાં તસ્કરોએ અલગ અલગ 8 ગણેશ પંડાલોને નિશાન બનાવ્યા. ચાંદીની મૂર્તિ, તાંબાના દીવા સહિતની ચોરી. પોલીસે ગણતરીના કલાકોમાં બેને દબોચ્યા.
Tribal News: સુરતમાં ધોરણ 10માં ભણતી અસ્મિતા ડામોરે ઘરેથી 4 કિ.મી. દૂર આવેલી બાંધકામ સાઈટના છઠ્ઠા માળે પહોંચી ત્યાંથી કૂદી જીવન ટૂંકાવતા ચકચાર મચી.
સુરતના મહુવાના દેદવાસણના આદિવાસી યુવાને ઈન્ડિગો એરલાઈન્સમાં કોમર્શીયલ પાયલોટ બની નવો કિર્તીમાન સ્થાપિત કર્યો.
સુરતના ACP બી.એમ. ચૌધરી નકલી આદિવાસી સર્ટિફિકેટ પર પોલીસમાં ભરતી થયા હોવાનો ગુનો દાખલ થતા હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
સુરતમાં બહુજન સંઘર્ષ મંચ દ્વારા યોજાયેલા ‘Phule’ ફિલ્મના શોને બહુજન સમાજનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો અને લોકોએ શો હાઉસફૂલ કરી દીધો હતો.
ટ્રાન્સ જેન્ડરો મોટાભાગે ભીખ માંગીને કે આશીર્વાદ આપીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ સુરતમાં 17 જેટલા ટ્રાન્સજેન્ડરોએ આ પરંપરા તોડી નાખી છે.