મનુવાદી અનિલ મિશ્રા સામે ફરિયાદ નોંધાવનાર દલિત નેતાની ધરપકડ

Anil Mishra

ડૉ.આંબેડકર વિરુદ્ધ ઝેર ઓકનાર મનુવાદી અનિલ મિશ્રા સામે ફરિયાદ નોંધાવનારની જ પોલીસે ધરપકડ કરી લીધી.

ગ્વાલિયરમાં ડો.આંબેડકરનો ફોટો બાળવા મુદ્દે 7 સામે FIR

Gwalior news

ગ્વાલિયરમાં ડો.આંબેડકરનો ફોટો બાળવા મુદ્દે જાતિવાદી અનિલ મિશ્રા સહિત 7 લોકો સામે FIR નોંધાઈ.