અમદાવાદમાં સ્પાના નામે ચાલતા કૂટણખાનાઓમાંથી બુદ્ધના ફોટા હટાવવા ઝુંબેશ
અમદાવાદ સહિત ગુજરાતભરમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના અડ્ડાઓ પરથી બુદ્ધની પ્રતિમા અને ફોટા દૂર કરવા બૌદ્ધ સમાજે ઝુંબેશ છેડી છે.
અમદાવાદ સહિત ગુજરાતભરમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના અડ્ડાઓ પરથી બુદ્ધની પ્રતિમા અને ફોટા દૂર કરવા બૌદ્ધ સમાજે ઝુંબેશ છેડી છે.