કેવડિયામાં દુકાન-ઘરો તોડવા મામલે આદિવાસી નેતાઓ-પોલીસ વચ્ચે ઘર્ષણ

kevadia news

કેવડિયામાં આદિવાસીઓની 34 દુકાનો, 8 ઘરો તોડી પાડવાના વિરોધમાં આજે યોજાયેલી રેલીમાં આદિવાસી નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

હસમુખ પટેલનું વલણ જાતિવાદી, GPSC માંથી હટાવો’

gpsc injustice

GPSC પરીક્ષામાં SC-ST-OBC યુવાનોને અન્યાય મુદ્દે ડેડિયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava એ ચેરમેન Hasmukh Patel પર ગંભીર આરોપ મૂક્યા.

નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં 713 આંગણવાડીઓના મકાન નથી

AAP MLA Chaitar Vasava

ગુજરાતમાં આદિવાસી વિસ્તારોની હાલત કેવી છે તેના વિશે ખુદ રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે નર્મદા-છોટાઉદેપુર જિલ્લામાં અનેક આંગણવાડીઓના મકાન નથી.