જો ભગવાન ઈચ્છશે તો હું ફરીથી આવું કરીશ’, CJI પર જૂતું ફેંકનાર રાકેશ કિશોર

Rakesh Kishore

CJI બી.આર. ગવઈ પર ચાલુ કોર્ટમાં જૂતું ફેંકનાર મનુવાદી બ્રાહ્મણ વકીલ રાકેશ કિશોર ફરી એક ઈન્ટવ્યૂમાં તેની મનુવાદી માનસિકતા છતી કરી દીધી છે.