દલિતોને ઠાકોરજીના દર્શન કરવા હતા, સવર્ણોએ કહ્યું, ‘દલિતોને નો એન્ટ્રી’

dalit news

દલિત યુવકો ઠાકોરજીના મંદિરમાં દર્શન કરવા માટે જતા હતા. પરંતુ ગામના સવર્ણ હિંદુઓએ તેમને મંદિરમાં પ્રવેશતા રોક્યા હતા. જેને લઈને તણાવ ફેલાયો.

દલિત પરિણીતાનું અપહરણ કરી દિવસો સુધી દુષ્કર્મ આચર્યું

Iconic image

Churu News: આરોપી યુવક પરિણીતાને નશીલો પદાર્થ સુંઘાડી બેભાન કરી કારમાં ઉપાડી ગયો. એ પછી એક ઘરમાં ગોંધી રાખી દિવસો સુધી તેના પર દુષ્કર્મ ગુજાર્યું.