મુખ્યમંત્રીના રાજીનામા બાદ Manipur માં રાષ્ટ્રપતિ શાસન લાગુ
કેન્દ્ર સરકારે Manipur માં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે. હિંસાગ્રસ્ત મણિપુરમાં મુખ્યમંત્રી Biren Singh એ ગયા અઠવાડિયે રાજીનામું આપ્યું હતું.
કેન્દ્ર સરકારે Manipur માં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે. હિંસાગ્રસ્ત મણિપુરમાં મુખ્યમંત્રી Biren Singh એ ગયા અઠવાડિયે રાજીનામું આપ્યું હતું.