કચ્છ બ્લાસ્ટના 4 મૃતકોના પરિવારોને રૂ. 1.09 કરોડ વળતર ચૂકવાયું

Kutch blast case

કચ્છની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા 4 કામદારોના આશ્રિતોને માનવ અધિકાર આયોગની કડક કાર્યવાહી બાદ રૂ.1,09 કરોડ વળતર ચૂકવાયું.