ગોધરામાં કિન્નરોએ સ્મશાન માટે જમીન માંગી, કાઠિયાવાડનો ધક્કો થાય છે

Godhra news

ગોધરામાં કિન્નર સામાજે પોતાના માટે અલગ સ્મશાનની માંગ કરી છે. હાલ જો કોઈ કિન્નરનું અવસાન થાય તો કાઠિયાવાડ સુધીનો ધક્કો થાય છે.

દલિતને મર્યા પછી પણ જાતિ નડી, મનુવાદીઓ સ્મશાન આડે ઉભા રહ્યાં

dalit news

દલિતોના સ્મશાનમાં પાણી ભરાઈ ગયા હોવાથી તેઓ બાજુના ગામના સ્મશાનમાં અંતિમક્રિયા માટે પહોંચ્યા હતા. જાણો સવર્ણોએ શું કર્યું.