ધોળકાના સાથળમાં દલિતો અંતિમક્રિયા માટે 12 કિ.મી. દૂર જાય છે
આઝાદીના 78 વર્ષ અને દેશનું બંધારણ લાગુ થયાના 75 વર્ષ બાદ પણ અમદાવાદના ધોળકા તાલુકાના સાથળ ગામમાં દલિતોની અંતિમક્રિયા માટે સ્મશાન નથી.
આઝાદીના 78 વર્ષ અને દેશનું બંધારણ લાગુ થયાના 75 વર્ષ બાદ પણ અમદાવાદના ધોળકા તાલુકાના સાથળ ગામમાં દલિતોની અંતિમક્રિયા માટે સ્મશાન નથી.