મહેમદાવાદના વાંઠવાડીમાં દલિતોના સ્મશાન માથે છત જ નથી

Wanthwadi Mehmadabad

વાંઠવાડીમાં દલિત સમાજના સ્મશાન પર છત ન હોવાથી વરસાદમાં ચિતા સળગાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

ધોળકાના સાથળમાં દલિતો અંતિમક્રિયા માટે 12 કિ.મી. દૂર જાય છે

iconic image

આઝાદીના 78 વર્ષ અને દેશનું બંધારણ લાગુ થયાના 75 વર્ષ બાદ પણ અમદાવાદના ધોળકા તાલુકાના સાથળ ગામમાં દલિતોની અંતિમક્રિયા માટે સ્મશાન નથી.