દલિતવાસમાં આગ લાગતા 9 દલિત પરિવારોના ઘર બળીને ખાખ

dalit news

દલિત વસ્તીમાં બે જગ્યાએ આગ લાગતા 9 દલિત પરિવારોના ઘર બળી ગયા, 38 વિઘા ઘઉં અને 300 સાગના વૃક્ષો રાખ થઈ ગયા.