મોરબીના ધૂળકોટમાં સ્વામિનારાયણ મંદિરે ગયેલી દલિત મહિલાને માર પડ્યો

dalit news

દલિત મહિલા ભારે શ્રદ્ધા સાથે ગામના સ્વામિનારાયણ મંદિરમાં પ્રભુના દર્શન કરવા ગઈ હતી. પરંતુ જાતિવાદી તત્વોએ માર માર્યો.