કલોલના નારદીપુર તળાવમાં કૂદી ત્રણ દલિત યુવકોએ આપઘાત કર્યો

kalol dalit news

કલોલના નારદીપુર ગામના તળાવમાં ત્રણ દલિત યુવકોએ કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવકોએ મરતા પહેલા વીડિયો પણ બનાવ્યો હતો.