‘મત નહીં આપો તો ‘હિસાબ’ થશે’, સરપંચના ટેકેદારની દલિતોને ધમકી

dalit news

સરપંચના ટેકેદારે સોશિયલ મીડિયા પર દલિતોને મત ન આપવા બદલ ‘હિસાબ’ કરવાની ખુલ્લી ધમકી આપી. આ કેવી લોકશાહી કહેવાય?