દલિતોને ઠાકોરજીના દર્શન કરવા હતા, સવર્ણોએ કહ્યું, ‘દલિતોને નો એન્ટ્રી’

dalit news

દલિત યુવકો ઠાકોરજીના મંદિરમાં દર્શન કરવા માટે જતા હતા. પરંતુ ગામના સવર્ણ હિંદુઓએ તેમને મંદિરમાં પ્રવેશતા રોક્યા હતા. જેને લઈને તણાવ ફેલાયો.