14મી એપ્રિલે ગુજરાતના દલિતો 14 મુદ્દાનું માંગણીપત્ર રજૂ કરશે

Gujarats Dalits to present fourteen point demand

ગુજરાતનો દલિત સમાજ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સમક્ષ 14 મુદ્દાઓનું વિસ્તૃત માંગણીપત્ર રજૂ કરી ન્યાય માંગશે.